ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળના કોઈ પણ બે બીંદુઓ તથા કેન્દ્ર થી પસાર થતા રેખાખંડની લંબાઈને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે.
Categories: વિજ્ઞાન સ્ટબ | ગણિત